WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Monday, December 24, 2018

બીપીએલ કાર્ડધારકો પાસેથી ફ્રી આરટીઆઈ કરવાનો હક્ક છીનતા પરિપત્રનો વિરોધ* 

*બીપીએલ કાર્ડધારકો પાસેથી ફ્રી આરટીઆઈ કરવાનો હક્ક છીનતા પરિપત્રનો વિરોધ*

જામનગર તા. ર૪ઃ માહિતી અધિકાર કાયદો (આર.ટી.આઈ. એક્ટ) અંતર્ગત ગરીબ આર્થિક પછાત વર્ગના લોકો પણ કોઈ જાણકારીથી વંચિત રહે તે માટે બી.પી.એલ. રેશનકાર્ડ તથા બી.પી.એલ. કાર્ડધારકોને ફ્રી આર.ટી.આઈ. કરવાનો હક્ક પ્રાપ્ત થયો છે. એટલે કે અરજી કરવાની પ્રક્રિયા પણ તદ્ન નિઃશુલ્ક રાખવામાં આવી છે.
તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના મુખ્ય સચિવ દ્વારા એક પરિપત્ર બહાર પાડી બી.પી.એલ. કાર્ડધારકો પાસેથી ફ્રી આર.ટી.આઈ.નો હક્ક છીનવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આર.ટી.આઈ. એક્ટ એ કાયદો છે ત્યારે કોઈ પરિપત્ર કાયદામાં પરિવર્તન કરી શકે નહીં ફક્ત સંસદ જ કાયદામાં પરિવર્તન કરી શકે. નગરના જાણીતા આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ ધારાશાસ્ત્રી ગૌતમ ગોહિલે આ વિવાદિત પરિપત્રને માહિતી અધિકાર કાયદાની કલમ ર૭ અને ર૮ ના દૂરઉપયોગ સમાન ગણાવી છે.
રાજ્યના ગરીબ વર્ગને ઈચ્છિત માહિતી વંચિત રાખવાના કથિત ષડ્યંત્રરૃપે બહાર પાડવામાં આવેલ પરિપત્રને રદ્ કરવા માટે રાજ્યભરના એક્ટિવિસ્ટો દ્વારા રાષ્ટ્રપતિ તથા રાજ્યના ગવર્નર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે

                         🖊 અરૂણોદય ન્યૂઝ🖊

No comments:

Post a Comment

Total Pageviews