WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, May 29, 2020

world Bank/ભારત માં લોક ડાઉન ના કારણે ૧.૨ કરોડ લોકો ભીષણ ગરીબી માં ધકેલાઈ જશે


ભારત માં લોક ડાઉન ના કારણે ૧.૨ કરોડ લોકો ભીષણ ગરીબી માં ધકેલાઈ જશે. ----------------------------------------વર્લ્ડ બેંકે તેના એક રીપોર્ટ માં કહ્યું છે કે ભારત દેશના ૧.૨ કરોડ લોકો કોરોના મહામારી માં લોક ડાઉન થવાથી ભીષણ ગરીબી માં ધકેલાશે , સમગ્ર વિશ્વ માં ૫ કરોડ લોકો અત્યંત ગરીબ થઈ જશે જેમાં સૌથી વધુ પ્રભાવિત ભારતીય લોકો હશે.દેશમાં  ગરીબી નાબુદી માટે ગત એક દાયકામાં જે કામ થયું છે તે માત્ર અમુક મહિનામાં ધોવાઇ જશે , યુનાઇટેડ નેશન્સ ના અભ્યાસ મુજબ ૧૦.૪ કરોડ ભારતીય, વર્લ્ડ બેન્ક ધવરા લોઅર મિડલ ઈન્કમ કન્ટ્રી માટે નિર્ધારિત૩.૨ડૉલર અર્થાત ૨૪૦ રૂપિયા પ્રતિ દિવસ ની લાઈન થી નીચે જતા રહેશે તેનાથી ગરીબી માં રહેતા લોકો નું પ્રમાણ ૬૦ટકા (92 કરોડ) પર પહોચી જશે,         --- --- ------ -      એપ્રિલમાં લગભગ 12 કરોડ ભારતીયો બેકાર થઈ ગયા છે, ફક્ત એપ્રિલમાં 12.2 કરોડ ભારતીયો બેરોજગાર થઇ ગયા જેમાં પ્રાઇવેટ સેકટર થીંક ટેન્ક સેકટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમિ (સીએમઆઈ આઈ)એ તેના નવા રીપોર્ટ માં આ માહીતી આપી હતી કોરોના વાઇરસ જેટલું પ્રત્યક્ષ નુકસાન પહોંચાડી રહ્યો છે તેનાથી  વધુ ભયાવહ તેના દુષ્ટપ્રભાવ છે જે વર્લ્ડ બેન્ક ના રિપોર્ટ ધ્વરા જણાઇ રહ્યા છે.

અહેવાલ ફરીદખાન ચૌહાણ

No comments:

Post a Comment

Total Pageviews