WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Saturday, November 20, 2021

અમદાવાદ જિલ્લા સ્વાગત કાર્યક્રમનું 25 નવેમ્બરે આયોજન

 


અમદાવાદ જિલ્લા સ્વાગત કાર્યક્રમનું 25 નવેમ્બરે આયોજન 


અરજદારોને 15 નવેમ્બર સુધીમાં પ્રશ્નો- ફરિયાદો

 મોકલી આપવા અનુરોધ


 *ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા* 

   

અમદાવાદ જિલ્લાની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 25 નવેમ્બર,2021ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રએ અરજદારોને તેમના પ્રશ્નો-ફરિયાદો 15 નવેમ્બર, 2021 સુધીમાં જિલ્લા કલેક્ટરશ્રીને મોકલી આપવાનો અનુરોધ કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે લોકસુખાકારીમાં વૃદ્ધિ માટે તેમ જ લોક ફરિયાદોના સમયસર નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.   


 *ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*

No comments:

Post a Comment

Total Pageviews