WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Sunday, December 19, 2021

પતંજલિ સંશોધન સંસ્થાએ ભારતીય ઔષધિ ‘ ચ્યવનપ્રાશ’ના ગૂઢ રહસ્યને વૈજ્ઞાનિક માનદંડો સાથે વ્યાખ્યાયિત કર્યો.

 


પતંજલિ સંશોધન સંસ્થાએ ભારતીય ઔષધિ ‘ ચ્યવનપ્રાશ’ના ગૂઢ રહસ્યને વૈજ્ઞાનિક માનદંડો સાથે વ્યાખ્યાયિત કર્યો.


 *ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા* 

અરૂણોદય ન્યૂઝ.


સંસ્થા રોજ નવીન સંશોધન કરી આયુર્વેદના ગૌરવને પુનસ્થાપિત કરશે તેમ આચાર્ય બાલકૃષ્ણ મહારાજે કહ્યું છે . ચ્યવનપ્રાશ આપણી પ્રતિકારક શક્તિને વધારે છે અને શરીરમાં ઇન્ફ્લેમેશન પેદા કરનાર સાઇટોકાઇન્સને નિયંત્રણમાં રાખે છે તેમ ડૉ . અનુરાગ વાર્શેયે કહ્યું છે . સંસ્થાની કોરોનિલ , લિપિડોમ , મધુગ્નિટ , થાયરોગ્નિટ , પીડાનિલ ગોલ્ડ , ઓર્થોગિટ વગેરે ઔષધિઓનો લાભ આજે ઘણા લોકો લઈ રહ્યા છે . આ સાથે સંસ્થાએ ચ્યવનપ્રાશને વૈજ્ઞાનિક માનદંડો પર સાબિત કરી તેને વિશ્વપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય જર્નલ , ફ્રન્ટિયર્સ ઇન ફાર્માકોલોજીમાં પ્રકાશિત કરવામાં આવેલ છે . ચ્યવનપ્રાશ પરના સંશોધનથી જાણવા મળ્યું કે તે આપણા શરીરને તાવ , ખાંસી અને શરદી સામે લડવામાં મદદ કરે છે અને આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે . આમ , પતંજલિ સંશોધન સંસ્થાએ ભારતીય પ્રાચીન વિદ્યાને પ્રામાણિકતા અને વૈજ્ઞાનિક માપદંડો સાથે રજૂ કરી આપણા ગૌરવાન્વિત આયુર્વેદિક ઈતિહાસને પુનર્જીવિત કરવાનું ઉમદા કાર્ય કર્યું છે . 


 *ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*

No comments:

Post a Comment

Total Pageviews