WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Sunday, October 26, 2025

જૂનાગઢમાં ખાદ્યતેલના ડબ્બામાંથી નીકળ્યો મરેલો ઉંદર, 3 લોકોને થઈ ઝેરી અસર

 


જૂનાગઢમાં ખાદ્યતેલના ડબ્બામાંથી નીકળ્યો મરેલો ઉંદર, 3 લોકોને થઈ ઝેરી અસર

અરૂણોદય ન્યૂઝ.

જૂનાગઢમાં ‘ઝિલમિલ કપાસિયા તેલ’ના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ તેલનો ઉપયોગ કરીને બનાવેલો ખોરાક ખાવાથી એક જ પરિવારના 3 સભ્યોને ઝેરી અસર થઈ છે. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું છે.





No comments:

Post a Comment

Total Pageviews