WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Thursday, December 20, 2018

*સરકારનું કૌભાંડ/ ગાય માટે ઘાસચારાના નામે 50 કરોડનું કૌભાંડ: ગૌરક્ષા સમિતિ* 


*સરકારનું કૌભાંડ/ ગાય માટે ઘાસચારાના નામે 50 કરોડનું કૌભાંડ: ગૌરક્ષા સમિતિ*

બે દિવસમાં હાઈકોર્ટમાં પીઆઈએલ કરાશે

ગાંધીનગરઃ ભાજપના રાજમાં ગુજરાત સરકાર દ્વારા છેલ્લાં 3 વર્ષમાં ગૌ સેવા અને ગૌચાર વિકાસ બોર્ડ દ્વારા ગૌ માતાના નામે 50 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ભારતીય બુદ્ધિજીવી સંઘની ગૌ રક્ષા અભિયાન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઈને રાજ્યના કૃષિ અને પશુપાલનમંત્રી, ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેન સામે પણ ગૌ રક્ષા અભિયાન સમિતિએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. સમિતિએ કૌભાંડને લગતા તમામ જરૂરી પુરાવા એકઠા કર્યા હોવાનો દાવો પણ કર્યો હતો. તેમજ સમિતિ દ્વારા આ મુદ્દે આગામી બે દિવસમાં હાઈકોર્ટમાં પીઆઈએલ કરાશે તેવું પણ જણાવાયું હતું. આ મુદ્દે ભારતીય બુદ્ધિજીવી સંઘના રાષ્ટ્રીય મહાસચિવ ડો.કલ્યાણસિંહ ચંપાવતે જણાવ્યું હતું કે, ઘાસચારો ઉગાડવા માટે 250 ગામોમાં સરેરાશ રૂ.20 લાખ મુજબ ખોટા બિલ રજૂ કરી રૂ.50 કરોડનું બોર્ડ નિગમ દ્વારા ચુકવણું કરી કૌભાંડ કરાયું છે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊

No comments:

Post a Comment

Total Pageviews