WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Saturday, December 15, 2018

કિસાનોની આત્મહત્યા માટે મોદી સરકાર જવાબદાર છે: પ્રવીણ તોગડિયા


ગાંધીનગર, તા. 15. ડિસેમ્બર 2018 શનિવાર 
હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડિયાએ શનિવારે દેશમાં કિસાનોની આત્મહત્યા માટે નરેન્દ્ર મોદી સરાકરની ખોટી નીતિઓને જવાબદાર ગણાવી છે. 
હાલમાં જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (IHP)નામનું નવું સગંઠન બનાવનાર તોગડિયાએ શનિવારે કિસાનોના સમર્થનમાં દેહગામથી ગાંધીનગર સુધી 20 કિલોમીટરની માર્ચમાં ભાગ લીધો હતો. IHPની એકમ રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં ઘણા સ્થાનીય લોકો અને કિસાન સામેલ થયા હતા.
તોગડિયાએ કહ્યું કે સરકારે કિસાનોને દગો કર્યો છે અને તેમણે ત્રાસ આપ્યો છે. કિસાનોને દેવુના કારણે દબાવવામાં આવી રહ્યા છે અને સરકારની ખોટી નીતિઓના કારણે કિસાનો આત્મહત્યા કરી રહ્યા છે. જો સરકાર કિસાન સમુદાયને સાથે ન્યાય ના કરી શકે તો તેને રાજીનામું આપી દેવુ જોઈએ.....

No comments:

Post a Comment

Total Pageviews