WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Sunday, December 9, 2018

બાબરી મસ્જિદની જગ્યાએ રામમંદિર બનવું જોઇએ નહી: શિવપાલ યાદવ.       

*બાબરી મસ્જિદની જગ્યાએ રામમંદિર બનવું જોઇએ નહી: શિવપાલ યાદવ*

 *નવી દિલ્હી, તા. 09 ડિસેમ્બર 2018, રવિવાર*


સમાજવાદી પાર્ટીને અલવીદા કહી પોતાની નવી પાર્ટી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી(લોહિયા) બનાવનારા શિવપાલ યાદવે લખનૌમાં જનાક્રોશ રેલી દ્વારા શક્તિપ્રદર્શન કર્યું.


આ દરમિયાન શિવપાલે રામમંદિરને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અયોધ્યામાં વિવાદિત જમીન પર બાબરી મસ્જિદના સ્થાને મંદિર બનવું જોઇએ નહી. રામમંદિર બનાવવું હોય તો સરયૂના કિનારે બનાવો પરંતુ બાબરી મસ્જિદના સ્થાન પર મંદિર બનવું જોઇએ નહી. ફરી એકવાર સાંપ્રદાયિક શક્તિઓ માથું ઊંચકી રહી છે, મને લાગે છે કે મને ફરી સંઘર્ષ કરવો પડશે.


રમાબાઇ મેદાનમાં પાર્ટી તરફથી આયોજીત આ જનઆક્રોશ રેલીમાં શિવપાલ યાદવની સાથે મુલાયમસિંહ યાદવ પણ જોવા મળ્યા હતા.

🖊🖋 *અરૂણોદય ન્યૂઝ* 🖊🖋

No comments:

Post a Comment

Total Pageviews