WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, February 13, 2019

મહેસાણા નજીક રામપુરા નર્મદા કેનાલમાં બુધવારે બપોરે એક ઇસમે આપઘાત



મહેસાણા નજીક રામપુરા નર્મદા કેનાલમાં બુધવારે બપોરે એક ઇસમે આપઘાત કરી લીધાના સમાચાર મળતા જ મહેસાણા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. રાંતેજના રહેવાસી ધનશ્યામભાઇ જયરામભાઇ પટેલે (ઉ.વ.આ.૪૦) અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતિ અનુસાર મહેસાણા જીલ્લાના રામપુર ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ઇસમ ડુબી જતા દોડધામ મચી ગઇ હતી. આથી મહેસાણા પાલિકાના ફાયર વિભાગને કેનાલમાં બચાવકાર્ય માટે દોડી આવવા જાણ થઇ હતી. રામપુરાની નર્મદા કેનાલમાં ૪૦ વર્ષીય સ્થાનિક ઇસમે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. મહેસાણા નગરપાલિકાની ફાયરટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બેચરાજી તાલુકાના રાંતેજ ગામના વતની ધનશ્યામભાઇ જયરામભાઇ પટેલની લાશને બહાર કાઢી હતી. મૃતકની લાશને પી.એમ. માટે હોસ્પિટલ મોકલી દેવાઇ હતી.

અહેવાલ.સોયબ બેલીમ ....અરૂણોદય ન્યૂઝ...

No comments:

Post a Comment

Total Pageviews