WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, March 27, 2019

આ રવિવારે એટલે કે 31મી માર્ચે ખુલ્લી રહેશે તમામ સરકારી બેંકો.. R B I.. આરબીઆઈ



આ રવિવારે તમામ સરકારી બેંકો ખુલ્લી રહેશેઃ ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ

નવી દિલ્હી, તા. 27 માર્ચ 2019, બુધવાર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે સરકારી લેવડદેવડ કરતી તમામ બેંકો આ રવિવારે એટલે કે 31મી માર્ચે ખુલ્લી રહેશે. રિઝર્વ બેંકે આ અંગે તમામ બેંકોને નિર્દેશ જારી કર્યા છે. 
ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ 31 માર્ચ છે અને એ દિવસે રવિવાર આવે છે. એટલા માટે લેવડદેવડ કરતી તમામ સરકારી બેંકોની શાખાઓને ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના નિર્દેશ અનુસાર તમામ બેંકોને સરકારી લેવડદેવડ માટે 30 માર્ચે એટલે કે શનિવારે સાંજે આઠ વાગ્યા સુધી અને 31 માર્ચે રવિવારે સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે.
સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે RTGS અને NEFT સહિત તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન પણ 30 અને 31 માર્ચે વધારાના સમયે પણ ચાલુ રાખવામાં આવશે.

No comments:

Post a Comment

Total Pageviews