૮-થરાદ વિધાનસભા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વરશ્રી ચંદ્રશેખરની પાલનપુર સર્કિટી હાઉસ ખાતે મુલાકાત કરી શકાશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
૮-થરાદ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૯ અન્વયે ભારતના ચૂંટણી પંચ તરફથી જનરલ ઓબ્ઝર્વર શ્રી ચંદ્રશેખરની નિમણુંક કરવામાં આવી છે. તેઓશ્રીના સંપર્ક માટેનો ફોન નંબર નં. ૦૨૭૪૨-૨૫૯૦૨૦ છે. ફેક્સ નં.૦૨૭૪૨-૨૫૯૦૨૨ છે તથા મો. ૯૩૧૬૫૬૫૮૫૫ છે. તેઓશ્રીના રોકાણનું સ્થળ સરકીટ હાઉસ (સ્ટેટ) પાલનપુર ખાતે છે. તેમની મુલાકાતનો સમય ૧૭.૦૦ થી ૧૮.૦૦ કલાક છે. આ સમય દરમ્યાન સંબંધકર્તાઓ તેઓશ્રીની મુલાકાત લઇ શકે છે તેમ ૮-થરાદ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી થરાદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
(માહિતી બ્યુરો, પાલનપુર)
૮-થરાદ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૯ અન્વયે ભારતના ચૂંટણી પંચ તરફથી જનરલ ઓબ્ઝર્વર શ્રી ચંદ્રશેખરની નિમણુંક કરવામાં આવી છે. તેઓશ્રીના સંપર્ક માટેનો ફોન નંબર નં. ૦૨૭૪૨-૨૫૯૦૨૦ છે. ફેક્સ નં.૦૨૭૪૨-૨૫૯૦૨૨ છે તથા મો. ૯૩૧૬૫૬૫૮૫૫ છે. તેઓશ્રીના રોકાણનું સ્થળ સરકીટ હાઉસ (સ્ટેટ) પાલનપુર ખાતે છે. તેમની મુલાકાતનો સમય ૧૭.૦૦ થી ૧૮.૦૦ કલાક છે. આ સમય દરમ્યાન સંબંધકર્તાઓ તેઓશ્રીની મુલાકાત લઇ શકે છે તેમ ૮-થરાદ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી થરાદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.




No comments:
Post a Comment