WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, October 23, 2019

બેસતા વર્ષથી લાભપાંચમ સુધી અંબાજી મંદીર મા આરતી અને- દર્શનના સમયમાં ફેરફાર


બેસતા વર્ષથી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય
(માહિતી બ્‍યુરો, પાલનપુર)
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી-દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર કારતક સુદ-૧ (એકમ) સોમવારને તા.૨૮/૧૦/૨૦૧૯ના રોજથી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
તા.૨૮/૧૦/૨૦૧૯ સોમવાર (બેસતું વર્ષ)
આરતી સવારે-૬.૦૦ થી ૬.૩૦ દર્શન સવારે-૬.૩૦ થી ૧૦.૪૫ રોજભોગ-૧૨.૦૦ થી ૧૨.૧૫
અન્નકુટ આરતી-૧૨.૧૫ થી ૧૨.૩૦ દર્શન બપોરે-૧૨.૩૦ થી ૧૬.૧૫ આરતી સાંજે-૧૮.૩૦ થી ૧૯.૦૦ દર્શન સાંજે-૧૯.૦૦ થી ૨૩.૦૦
તા.૨૯/૧૦/૨૦૧૯ થી તા.૦૩/૧૧/૨૦૧૯ સુધી
આરતી સવારે-૬.૩૦ થી ૭.૦૦ દર્શન સવારે-૭.૦૦ થી ૧૧.૩૦ રોજભોગ-૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે-૧૨.૩૦ થી ૧૬.૧૫ આરતી સાંજે-૧૮.૩૦ થી ૧૯.૦૦ દર્શન સાંજે-૧૯.૦૦ થી ૨૩.૦૦

તા.૦૪/૧૧/૨૦૧૯થી દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.
આરતી સવારે-૭.૩૦ થી ૮.૦૦ દર્શન સવારે-૮.૦૦ થી ૧૧.૩૦ રોજભોગ-૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે-૧૨.૩૦ થી ૧૬.૧૫ આરતી સાંજે-૧૮.૩૦ થી ૧૯.૦૦ દર્શન સાંજે-૧૯.૦૦ થી ૨૧.૦૦

No comments:

Post a Comment

Total Pageviews