WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, November 15, 2019

બનાસકાંઠા/આજે વહેલી સવારે વાવ તાલુકા ના દૈયપ ગામની માઇનોર , 1, કેનાલ માં 20 ફૂટ નું ગાબડું


બનાસકાંઠા.....

બનાસકાંઠા જિલ્લા થરાદ,  વાવ,  સુઈગામ, ની માઇનોર કેનાલ માં ગાબડાં પાડવાનો સીલ સીલો યથાવત બંધ જ થતો નથી

આજે વહેલી સવારે વાવ તાલુકા ના  દૈયપ ગામની માઇનોર , 1,   કેનાલ માં 20 ફૂટ નું ગાબડું

ગઈકાલે પણ થરાદ ના ચારડા ગામ ની માઇનોર કેનાલ માં 10 ફૂટ નું ગાબડું પડ્યું હતું

કેનાલ માં ગાબડું પડતા બાજુ માં આવેલ ખેતરો માં પાણી... પાણી...  ખેડૂતો ભરાયા રોષે..

નર્મદા વિભાગ ના અધિકારી ઓ ના પાપે ખેડૂતો ભોગવી રહ્યા છે  મુશ્કેલી

ખેડૂત  :  પારેગી કેશા ભાઈ નવા ભાઈ ના ખેતર માં પાણી ભરાયું

કેનાલ માં ગાબડું પડતા ખેડૂત ને લાખો રૂપિયા નું  નુકસાન

નર્મદા વિભાગ ના અધિકારી ઓ કુંભકરણ ની નિદ્રા માંથી જાગે એવી લોક માંગ ઉઠી છે

સુ નર્મદા વિભાગ ના અઘીકારીઓ  આવી જ રીતે   કુંભકર્ણ નિદ્રા માં   સુતા રહેશે કે  જાગશે એતો આવનારો સમય જ બતાવશે

(અહેવાલ જીગ્નેશ ગજ્જર થરાદ )

No comments:

Post a Comment

Total Pageviews