WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, December 25, 2019

થરાદ શિવનગરના 98 પાક-શરણાથી પરીવારોને ખેતીલાયક જમીન અને અન્ય લાભો સરકાર દ્વારા આપવામાં આવે તે માટે આવેદનપત્ર આપ્યું



થરાદ શિવનગરના 98 પાક-શરણાથી પરીવારોને ખેતીલાયક જમીન અને અન્ય લાભો સરકાર દ્વારા આપવામાં આવે તે માટે આવેદનપત્ર આપ્યું


થરાદ ખાતે વષો થી પાકિસ્તાન માં થી આવી ને 98 જેટલાપરીવારો  વસવાટ કરી રહ્યા છે અને સરકાર ને  ખેતીલાયક જમીન મેળવવા માટે અનેક વખત રજુઆત કરી છે છતાં પણ હજી સુધી કોઈ ખેતીલાયક જમીનને મળેલ નથી. સરકાર દ્વારા પાક શરણાર્થીઓને ખેતીલાયક જમીન ઉપરાંત બળદ ,ખેત - ઓજારો બિયારણ અને ગાયો જેવા ઘણા બધા લાભ મળેલ છે .મહેસુલ વિભાગના  ઠરાવથી ભારત પાકિસ્તાન વિસ્થાપિતોના કુટુંબના પુન:વર્સન માટે 1/4/78ના ઠરાવ થી  નક્કી કરેલ નિતીના  લાભોથી આજે પણ વંચિત છીએ અને મહેસૂલ વિભાગના  વર્ષ 2010 ના ઠરાવ રદ્દ થયા પહેલા શરણાર્થીઓ એ અરજીઓ કરેલ છે ત્યારબાદ ઠરાવ રદ કર્યા ને અમને કોઇ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી  જેને સળંગ ગણીને વર્ષ 78 ના ઠરાવ ની અમલવારી 98 જેટલા શરણાર્થીઓ પાકિસ્તાન માંથી ભારતમાં આવેલા શરણાર્થીઓને જોગવાઈ થયેલ ન હોય તેને ફેરફાર વિચારણા કરવામાં આવે તેવી માંગ  થરાદમાં વર્ષોથી પાકિસ્તાન માંથી આવે 98 જેટલા પરિવારજનો માંગ કરી રહ્યા છે જેને લઈને આજે થરાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું
ઠરાવ પુનઃજીવિત કરી ને  ખેતીલાયક જમીન નહીં આપવામાં  આવે તો ગાંધી ચીધ્યા માર્ગે લડતની ચીમકી પણ ઉચ્ચારી આપી હતી રિપોર્ટ બાય :જીગ્નેશ ગજ્જર બનાસકાંઠા

No comments:

Post a Comment

Total Pageviews