WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, April 7, 2020

થરાદ/દુધવા ગામે સેનેટરાઈઝ દવાનો છંટકાવ કરાયો*

અરૂણોદય ન્યૂઝ એડિટર:-ફરીદ ખાન ચૌહાણ
 *દુધવા ગામે સેનેટરાઈઝ દવાનો છંટકાવ કરાયો*

સમગ્ર વિશ્વમાં કોરોનાના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભારતમાં મોદી સરકારે લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે 144 કલમ લાગું કરી અમલીકરણ કરવા દેશવાસીઓને અપીલ કરી છે, જોકે કોરોના વાયરસ અટકી શકે તે માટે
 આરોગ્ય વિભાગ પણ સતત પ્રયત્નશીલની સાથે સાથે લોકો માટે ચિંતિત છે. થરાદ તાલુકાના દુધવા ગામે પી.એચ.સી. સેન્ટર દુધવા દ્વારા સમગ્ર જગ્યાએ સેનેટરાઈઝ દવાનો છંટકાવ કરી લોકોને કોરોનાથી સાવધાની રાખવા સૂચન કર્યા બાદ ઘરે રહો સુરક્ષિત રહોનું આહવાન કર્યું હતું, આ કાર્યમાં પીએચસી સેન્ટર દુધવાના મેલેરિયા વર્કર ઘનશ્યામભાઈ પંડ્યા, દુધવા

ગ્રામ પંચાયતના તલાટી લક્ષ્મણભાઈ સહિત ડેપ્યુટી સરપંચ રામચંદભાઈ ઠાકોર, ગામના અગ્રણી ભરતભાઈ પુરોહિત અને ભરતકુમાર ચૌહાણ ઉપસ્થિત રહી દવા છંટકાવની કામગીરીમાં સહભાગી બન્યા હતા.

અહેવાલ :-જીગ્નેશ ગજ્જર બ્યુરો ચીફ થરાદ બનાસકાંઠા

No comments:

Post a Comment

Total Pageviews