WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Thursday, April 2, 2020

પાલનપુર ના લક્ષ્મીપુરા માં કોરોના વાયરસ સામે સંપુર્ણ ગામમાં સેનેટાઇઝ કરવા મા આવ્યું

પાલનપુર ના લક્ષ્મીપુરા  માં કોરોના વાયરસ સામે સંપુર્ણ ગામમાં સેનેટાઇઝ કરવા મા આવ્યું                              લક્ષ્મીપુરા ગામ  લોકડાઉન .                  પાલનપુર  તાલુકાના લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત દ્વારા ગામ ના સરપંચ શ્રી અશોકભાઇ ફુલાણી  ઉપ સરપંચ શ્રી ચીમનભાઈગણેશ ભાઇ જગાણીયા  તલાટી શ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  ચિત્રાસણી તાલુકો પાલનપુર, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ બનાસકાંઠા ના સંયુક્ત ઉપક્રમે કોરોના મહામારી સામે રક્ષણ મળે, લોકો સ્વસ્થ રહે અને રોગ નો ફેલાવો ના થાય તે ઉદ્દેશ થી પાલનપુર તાલુકા આરોગ્ય અધિકારી શ્રી, મ .પ .હે.સુ. શ્રી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર  લક્ષ્મીપુરા ફીમેલ હેલ્થ વર્કર અને લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત ના તમામ સભ્યશ્રીઓ, ગ્રામ સેવક,  ગામ આગેવાનો અને ગ્રામજનો  ના સહકાર થી લક્ષ્મીપુરા ગામમાં કોરોના વાયરસ સામે લડત આપવા ગામમાં દવા નો છંટકાવ કરી     સેને ટાઇઝ કરવામાં આવ્યું ,  , 
 સરપંચ શ્રી અશોકભાઈ ફુલાણી એ જણાવ્યું હતુ કે આજે સમગ્ર  વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેના પગલે  સમગ્ર ભારતમાં આ વાયરસ થી આપણે જીત મેળવવા અને પ્રધાનમંત્રી ના આદેશ મુજબ સંપૂર્ણ લોક ડાઉન મતલબ આપણે આપણા ઘરમાં રહીને આ મહામારીનો સામનો કરી જીત મેળવવા ની છે દેશ હિત માટે આપણે આપણા ઘરમાં રહી ને ખુદને આપણા પરિવાર ને દેશના નાગરિકો ને બચાવવા ના છે અને એ ત્યારેજ શકય બનશે જયારે ઉપ સરપંચ શ્રી ચીમન ભાઈ જગાણીયા એ જણાવ્યું હતું કે  આપણે સંપૂર્ણપણે ઘરમાં રહી ને સમર્થન આપવા નું છે દેશમાં આજે આ મહામારીનો નો અંત લાવવા એક આ જ ઉપાય આપણી પાસે છે  આજે આપણે સૌ એ એક સામાજિક અંતર જાળવી ને આ કોરોના ને હરાવવા નો છે
 આજે  સંપૂર્ણ ભારત લોક ડાઉન છે ત્યારે  સરકાર શ્રી ના આદેશ મુજબ  21 દીવસ ના લોક ડાઉન   નો સંપૂર્ણપણે અમલ થાય તે માટે પંચાયત ધવરા ગ્રામજનો ને આ બાબતે જાગૃત કરવામાં આવ્યા અને દેશમાં આ મહામારીનો ની સામે લડવા માટે ઘરે રહો સુરક્ષિત રહો ના સુત્ર સાથે માહિતગાર કરવામાં આવ્યા .
ગામમાં તમામ ગ્રામજનો આ કોરોના જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સરકાર શ્રી ના આરોગ્ય વિભાગ ના લક્ષ્મીપુરા  MPHW, FHW આરોગ્ય સ્ટાફ અને ગ્રામ પંચાયત ધવરા ટી એચ સી પાવડર નો છંટકાવ કરી ને લક્ષ્મીપુરા  ગામ ને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું

અરૂણોદય ન્યૂઝ એડિટર:-ફરીદ ખાન ચૌહાણ

No comments:

Post a Comment

Total Pageviews