WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Sunday, June 28, 2020

થરાદમાં દશામાની 19 મી વર્ષગાંઠ ની કરાઇ ઉજવણી


                              થરાદમાં દશામાની 19 મી વર્ષગાંઠ ની કરાઇ ઉજવણી..

શેણલ નગર સોસાયટી રાજપૂત વાસ માં આવેલ શેણલ  માતાના મંદિરની બાજુમાં આવેલા દશામાની 19 માં વર્ષગાંઠની કરાય ઉજવણી. 19 મી વર્ષગાંઠ નિમિત્તે દશામાનો યજ્ઞ યોજાયો યજ્ઞના યજમાંન  પિન્ટુ ભાઈ રાઠોડ અને તેમના ધર્મપત્નીએ યજ્ઞન માં બેસવાનોલાભ લીધો હતો. યજ્ઞના શાસ્ત્રી પ્રકાશભાઈ દશામા ના પુજારી કીર્તિલાલ દવે મંત્રોચ્ચાર કરી યજ્ઞ યોજાયો હતો યજ્ઞમાં આરતી કરી ત્યાર બાદ મહાપ્રસાદ કરી તમામ ભક્તો અને મહા પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી હતી આ યજ્ઞમાં ઉપસ્તીથ અર્જુનભાઈ રાઠોડ ભગવાનભાઈ રાઠોડ હાજાજી. રાજપુત માતાજી ના ભૂવાજી ભૂરાજી રાઠોડ. સહિતના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા..
અહેવાલ :-જીગ્નેશ ગજ્જર  થરાદ બનાસકાંઠા

No comments:

Post a Comment

Total Pageviews