WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, October 21, 2025

ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત, રૂ.૯૪૭ કરોડનું કૃષિ રાહત પેકેજ .





ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત, રૂ.૯૪૭ કરોડનું કૃષિ રાહત પેકેજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી જાહેર કર્યુ




ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબર આવી છે. રાજ્ય સરકારે રૂ. ૯૪૭કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ૫ જિલ્લા પંચમહાલ, કચ્છ, વાવ થરાદ, પાટણ, જૂનાગઢના ૧૮ તાલુકા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.





અરૂણોદય ન્યૂઝ 

ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબર આવી છે. રાજ્ય સરકારે રૂ. ૯૪૭કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ૫ જિલ્લા પંચમહાલ, કચ્છ, વાવ થરાદ, પાટણ, જૂનાગઢના ૧૮ તાલુકા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ઓગસ્ટ અને


સપ્ટેમ્બર ૨૦૨૫માં અતિવૃષ્ટિ નુકસાનીને લઈને સહાય પેકેજ જાહેર કરાયું છે.


જમીન ધોવાણમાં પણ ખાસ કિસ્સામાં સહાય અપાશે. ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખરીફ પાકમાં નુકસાન માટે ૫૬૩ કરોડની સહાય જાહેર કરી છે.




No comments:

Post a Comment

Total Pageviews