WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, October 24, 2025

રાજકોટના ઘેલા સોમનાથ મહાદેવના મંદિરને વિકસિત કરવા ₹10 કરોડની મંજુરી




 રાજકોટના ઘેલા સોમનાથ મહાદેવના મંદિરને વિકસિત કરવા ₹10 કરોડની મંજુરી

અરૂણોદય ન્યૂઝ 

રાજકોટ જિલ્લાના જસદણ નજીક ઘેલા સોમનાથ મહાદેવના મંદિરને વિકસિત કરવા માટે રાજ્ય સરકારના પ્રવાસન અને યાત્રાધામ વિભાગ દ્વારા ₹10 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. મંદિરના આધુનિકીકરણ સાથે મુખ્ય કૉરિડોર, મુખ્ય દ્વાર, યજ્ઞશાળા, સંત શેડ અને સમાધી સ્થળનો વિકાસ અંગે નિર્માણ કરાશે. ઉપરાંત, સોમનાથ મહાદેવ મંદિરની જેમ લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ શરૂ થશે.



No comments:

Post a Comment

Total Pageviews